માળીયાના અંજીયાસર ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

- text


મોરબી : માળીયા તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા હસીનાબેન અબ્દુલભાઇ માણેક ઉ.18એ પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું. બનાવ બાબતે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text