મોરબી : માળીયા તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા હસીનાબેન અબ્દુલભાઇ માણેક ઉ.18એ પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું. બનાવ બાબતે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તા.૧૪નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન...
મોરબી : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં આપ દ્વારા...
મોરબી : આહીર સેના ગુજરાત દ્વારા મોરબી તાલુકા ઉપપ્રમુખ તરીકે મોરબીના ખાખરાળા ગામના વતની નવઘણભાઈ સવસેટાની નિમણૂક કરવામાં આવી છે. આહીર સેના મોરબીના ઉપપ્રમુખ...