સિરામિક ઉદ્યોગોની લાચારી : શિપિંગના ભાડામાં અઢી ગણાનો વધારો, એક્સપોર્ટના તમામ ઓર્ડર પેન્ડિંગ
લોકડાઉન ખુલ્યા બાદ શિપિંગ ઓન ડીમાન્ડ હોવાથી શિપિંગ કંપનીઓએ ગરજના ભાવ લેવાનું શરૂ કર્યું : એક્સપોર્ટને મોટી અસર
મોરબી : સિરામિક ટાઇલ્સનો અઢળક માલ નિકાસ...
26 જુલાઈથી દેશના પ્રથમ વર્ચ્યુઅલ સિરામિકસ એક્સ્પોનો શુભારંભ
મોરબી : ઓકટાગોન કંપની દ્વારા દેશના પ્રથમ ઓનલાઇન એક્ઝિબિશન સિરામિકસ વર્ચ્યુઅલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. સિરામિકસ વર્ચ્યુઅલ એક્સ્પોનો તા.26 જુલાઈથી આરંભ થશે.જેમાં દેશ...
ગુડ ન્યુઝ : કન્ટેનર ભાડામાં 30થી 50 ટકાનો ઘટાડો, ટાઇલ્સ એક્સપોર્ટને વેગ મળશે
હેવી વેઇટ મટીરીયલ કેટેગરીમાં 15000 હજાર ડોલરને બદલે 10 હજાર ડોલર અને લાઈટ વેટ પ્રોડક્ટના ભાડામાં અડધો-અડધ ઘટાડો
મોરબી : સમગ્ર વિશ્વને હંફાવી રહેલ મોરબી...
મોરબીમાં પ્રતિબંધિત પેટકોક વાપરાતા સિરામીક એકમો ઉપર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની તવાઈ
સરતાનપર રોડ ઉપર બે સિરામીક એકમોમાં પેટકોકનો વપરાશ રંગે હાથ પકડી લઈ કડક કાર્યવાહી : ગાંધીનગર રિપોર્ટ
મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક...
વડાપ્રધાન મોદીએ મોરબીને યાદ કરીને કહ્યું “અત્યારે મોરબી વગર બધું અધૂરું છે..”
આજે મોરબી વિશ્વમાં ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સલન્સીનું ઉદાહરણ : મોદી
મુખ્યમંત્રી હતો ત્યારે મોરબી, જામનગર અને રાજકોટ મીની જાપાન બનશે તેવી અગાઉ કરેલી વાત આજે...
VACANCY : ઓરબીટ સિરા ટાઇલ્સ પ્રા.લી.માં 5 જગ્યા માટે ભરતી જાહેર
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ એવી ઓરબીટ સિરા ટાઇલ્સ પ્રા.લી.માં વિવિધ 5 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે...
VACANCY : વેલઝોન ગ્રેનીટો LLPમાં 20 જગ્યાઓમાં ભરતી
આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની તક
મોરબી : મોરબીના કેરાળા નજીક ખોખરા હનુમાન સામે સર્વે નં.186 પૈકી 1માં વેલઝોન ગ્રેનીટો LLP કાર્યરત છે. અહીં...
વાવઝોડા ઇફેક્ટ : મંગળવારથી મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝ પણ ત્રણ દિવસ માટે બંધ
વાવાઝોડાને પગલે કામદારોની સુરક્ષા માટે લેવાયો નિર્ણય
મોરબી : વાવાઝોડા બીપરજોયને પગલે મોરબીના મોટાભાગના ઉદ્યોગોએ ત્રણ દિવસ ઉદ્યોગ ધંધા બંધ રાખવા નિર્ણય કર્યો છે ત્યારે...
VACANCY : સેવન સિરામિકમાં 7 જગ્યા માટે ભરતી જાહેર
મોરબી : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ સેવન સિરામિકમાં માર્કેટિંગની 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા...
દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન : રાજ્યપાલ
મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લઈ ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની...