સિરામિક ઉદ્યોગ પર લગાવાયેલા ૨૮ ટકા GSTથી શું થશે ગંભીર અસર ? મોરબી અપડેટનો...

સિરામિક પ્રોડક્ટ પર ૨૮ ટકા જીએસટીથી મોંઘવારીને પ્રોત્સાહન, ગરીબ-મધ્યમ વર્ગને પીડા પહુંચશે : મોરબી અપડેટ - સિરામિક ઉદ્યોગકારોમાં જીએસટી અંતર્ગત લગાવાયેલા ૨૮ ટકા ટેક્સથી દેશવ્યાપી...

GST : સિરામિક પ્રોડક્ટને 28 % સ્લેબમાં રાખતા સિરામિક ઉદ્યોગમાં નારાજગીનું વાતાવરણ

સિરામિક એસો. પ્રમુખ દ્વારા સિરામિક ઉદ્યોગનાં ઉત્પાદન અને પ્રદાનને ધ્યાને લઈ જીએસટી ટેક્સને ૧૨ અથવા તો ૧૮ ટકાના સ્લેબમાં રાખવા માંગણી મોરબી : હાલમાં જ...

દુબઈમાં વિશ્વકક્ષાનાં સિરામિક એક્સિબીઝનમાં મોરબી સિરામિક એસો.નું પ્રતિનિધત્વ કરતો ભવ્ય સ્ટોલ

નવેમ્બર ૨૦૧૭માં ગાંધીનગર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોનો સમગ્ર વિશ્વમાં પ્રચાર-પ્રસાર અને પ્રશંસા મોરબી : દુબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે સ્ટોન, મારબલ અને સિરામિકનો ઇન્ટરનૅશનલ...

મોરબી : પ્રદૂષણ ફેલાવનારા સામે ખુદ સિરામિક એસો. ફરિયાદી બનશે

ગેસીફાયરનાં ઉપયોગકર્તા સામે સિરામિક એસો. કે પ્રદૂષણ બોર્ડને વાંધો નથી, વાંધો છે પ્રદૂષણ ફેલાવનારાઓ સામે મોરબી : મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયાએ મોરબી અપડેટનાં...

સિરામિકના માર્કેટિંગ માટે ડિજિટલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો ? સેમીનાર યોજાયો

સિરામિક એસોસિયેશન દ્વારા આયોજિત સેમિનારમાં એક્સપોર્ટ અને ડિજિટલ માર્કેટિંગ અંગે વિસ્તૃત માર્ગદશન અપાયું મોરબી : સિરામિક ઉધોગના વિકાસાર્થે સિરામિક એસોસિયેશન દ્વારા એક્સપોર્ટ માર્કેટિંગ અને ડિજિટલ...

મોરબી સિરા.એસો દ્રારા અરૂણ જેટલીને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જીએસટી ઘટાડવા રજૂઆત

અરુણ જેટલીએ પોઝિટિવ રિસ્પોન્સ આપી યોગ્ય કરવાની ખાતરી આપી છે : કે.જી.કુંડારીયા મોરબી : આજ રોજ કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા...

મોરબી : ત્રણ સિરામિક કંપનીઓમાં એક્સસાઈઝ ચોરીની શંકાએ તપાસ

ડીજીસીઈઆઈની પ્રાથમિક તપાસમાં ૨૫ કંપનીઓ સાથેનાં ફેક્ટરીથી સીધા વેચાણનાં વ્યવહારો અને શ્રોફ તથા આંગળીયા પેઢીનાં ગેરકાયદેસર કારનામાઓની ખુલ્લી પડી પોલ મોરબી : રાજકોટ-અમદાવાદ ડીજીસીઈઆઈનાં અધિકારીઓએ...

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આફ્રીકન બેંકની મિટિંગમાં મોરબી સિરામિકનાં પ્રમુખોની હાજરી

ટ્રાન્સફોર્મીંગ એગ્રીકલ્ચર આફ્રીકન ડેવલોપમેન્ટ બેંક ગ્રુપ દ્વારા આયોજીત મિટિંગ અને એક્ઝીબિશનમાં વેપારની તક તપાસતા સિરામિક એસો. પ્રમુખો મોરબી : આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નાં...

સિરામિકના પ્રમુખ આપણા મોરબીના વિકાસ માટે શું વિચારે છે ? વાંચો અહીં..

- મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ મોરબી અપડેટનાં માધ્યમ પર મોરબીનાં સુખ-શાંતિ અને સર્વાંગી વિકાસમાં એક સહિયારુ ડગલું ભરવાની લોકલાગણી રજૂ કરી -...

જીએસટીમાં ઘડિયાળ ઉદ્યોગનો સમય સચવાયો નહીં : સી ફોર્મ દૂર થાય તો રાહત

ઘડિયાળ ઉદ્યોગને જીએસટીથી કશો ફર્ક પડ્યો નથી. પરંતુ હા, સી ફોર્મ નીકળી ૧૨ ટકાનાં સ્લેબમાં ઘડિયાળ ઉદ્યોગ સમાવવામાં આવે તો તો સર્વાધિક મહિલાઓને રોજગારી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

માળીયા મિયાણાના હરીપર ખાતે અગરિયા પરિવારોનું સ્વાસ્થ્ય ચેક કરાયું

બાળકોને, કિશોરીઓને, સગર્ભાઓને નાસ્તો અને ટી.એચ.આરનું વિતરણ કરાયું મોરબી: માળીયા મિયાણા તાલુકાના અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા...

મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના સમર્થનમાં એક સંસ્થાએ આવેદન આપ્યું

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાની સામે ખોટા ષડયંત્ર રચનારાઓ સામે પગલાં ભરવા માંગ કરાઈ મોરબી : માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ નામની સંસ્થા એ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ...

તા. 29માર્ચે મોરબીના સિરામીક એસોશિએશન હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૯/૦૩/૨૦૨૪, શુક્રવારના રોજ મોરબીના સિરામીક...

મોરબી જિલ્લામાં 30મીએ કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે

પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી : કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) પરીક્ષા સવારે ૧૦:૩૦...