મંત્રી સૌરભ પટેલની હાજરીમાં સીરામીક ઉધોગકારો સાથેની બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝના સર્વાંગી વિકાસની ખાત્રી અપાઈ
પીપળી-જેતપર રોડ સ્થિત સીરામીક ઇન્ડસ્ટ્રીઝના ઉધોગકારો સાથે બેઠક યોજાઇ
મોરબી : જેના થકી મોરબી પુરા વિશ્વમાં પ્રખ્યાત છે એવા સીરામીક ઉદ્યોગ માટે ભાજપના ઉમેદવાર બ્રિજેશ...
ત્રણ વર્ષમાં મોરબીએ સરકારને 18.40 અબજ જીએસટી ચૂકવ્યો છતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામે મીંડું
જીએસટી ચૂકવવામાં સિરામિક ઉદ્યોગ મોખરે, ઘડિયાળ બીજા નંબરે અને પેપરમિલ ત્રીજા ક્રમે
રોડ રસ્તાની અસુવિધાથી કંટાળી જાગૃત નાગરિકે આરટીઆઇ હેઠળ જીએસટી વિભાગ પાસેથી વિગતો મંગાતા,...
મોરબીના વેપારી સાથે રૂ.11.65 લાખની ટાઇલ્સની છેતરપીંડીના કેસમા પોલિસે 100 ટકા માલ રિકવર કર્યો
મોરબી : વર્ષ 2019માં મહેન્દ્રભાઈ હિરજીભાઈ મૂંદડીયા નામના વેપારીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આજથી એક વર્ષ...
કોલગેસના આકરા દંડને પગલે ૧૦૦ જેટલા સિરામિક એકમોનું અસ્તિત્વ જોખમમાં
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ કોલગેસનો ઉપયોગ બંધ થઇ જવા છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ફટકાર્યો મનઘડંત દંડ : હાલ મામલો હાઇકોર્ટમાં : સિરામિક ઉદ્યોગને...
વેસેલ ભાડામાં 30થી 40 ટકા વધારો થતાં મોરબીના ટાઇલ્સ એક્સપોર્ટર મૂંઝવણમાં
લોકલ ટ્રાન્સપોર્ટ ભાડામાં પણ ૧૫ ટકાનો વધારો લટકામાં
તૂટેલા ધોરી માર્ગોને કારણે ટાઇલ્સ ડેમેજ થતી હોવાથી એક્સપોર્ટમાં રીઝેક્શનનો મોટો ભય
મોરબી : પ્રવર્તમાન સમયમાં મોરબી સિરામિક...
2500 કરોડથી વધુના રોકાણ સાથે આવે છે નવી 30થી 40 સીરામીક કંપની
ચાઇના સામે વિશ્વની નારાજગીનો મોરબી સીરામીક ઉદ્યોગને સીધો ફાયદો : રોજગારી અને વિદેશી હૂંડિયામણમાં થશે વધારો
પ્રત્યેક કંપની રૂપિયા ૫૦થી ૧૦૦ કરોડના આધુનિક ટેકનોલોજીના પ્લાન્ટ...
20% ઉછાળા સાથે ટાઇલ્સ એક્સપોર્ટમાં આગઝરતી તેજી
નોટબંધી, જીએસટી બાદ ઠપ્પ થયેલ સિરામિક ઉદ્યોગ માટે કોરોના મહામારીએ તેજીનું વાવાઝોડું ફુક્યું : આ વર્ષે 15 હજાર કરોડના ટર્નઓવરની આશા
મોરબી : વૈશ્વિક મહામારી...
મોરબીના ઓપેક સિરામીક્સ દ્વારા ઝીરકોનીયમના ઓક્ટોબર માસના ભાવ જાહેર, બે માર્કેટિંગ મેનેજરની વેકેન્સી
મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓપેક સિરામિક્સ દ્વારા ઝીરકોનીયમના ઓક્ટોબર માસના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સાથે બે નવા માર્કેટિંગ મેનેજરની વેકેન્સી પણ જાહેર...
જીએસટી વિભાગને સોંપાયેલી કોરોનાની કામગીરીથી વેપારીઓ પરેશાન : સીરામીક એસોસિએશન
જીએસટી વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ કોરોના સર્વેની કામગીરીમાં રોકાયેલા હોય જીએસટી વિભાગની કામગીરી ખોરવાઇ
મોરબી : કોરોના સંબંધી કામગીરીમાં જીએસટી વિભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવતા જીએસટી...
મોરબી સીરામીક એસોસીએશન દ્વારા ઉદ્યોગકારોને એક્સપોર્ટ અંગે માર્ગદર્શન આપવા વેબિનારનું આયોજન
મોરબી : કોરોના મહામારીને કારણે વિશ્વના અનેક દેશમાં લોકડાઉન વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા હતા. જો કે હવે વેપાર ધંધા ફરી ધમધમવા લાગ્યા છે...