ચાઇના ને ફાયદો કરાવનારી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી સામે સિરામિક ઉદ્યોગ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે..

મોરબી : વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગને કેન્દ્ર સરકાર અન્યાય કરતી હોય તેવો માહોલ તાજેતર માં લાગુ કરાયેલી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી પર થી સર્જાયો છે....

મોરબી : ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિકરણ અંગે GPCBની ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ

સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર 22 મે સુધીમાં ઉદ્યોગકારોને  EPT પ્લાન્ટ બનાવવાની સૂચના સુપ્રિમ કોર્ટે ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિ કરણ માટે પ્લાન્ટ બનાવવાનો આદેશ આપ્યો છે....

મોરબીમાં રૂ.૭.૮૩ લાખની ટાઇલ્સની છેતરપીંડીમાં આરોપી પાસેથી મુદામાલ કબ્જે કરાયો

મોરબીમાં સિરમિક કારખાનામાંથી અગાઉ ટ્રક ચાલક રૂ.૭.૯૩ લાખનો સીરામીકનો માલ લઈને માલને હૈદરાબાદ પહોચાડવાને બદલે બારોબાર ફરાર થઇ ગયાની છેતરપીંડીના કેસમાં એલસીબીએ આરોપીને મુદામાલ...

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા FOREX RISK MANAGEMENT ઉપર સેમિનાર યોજાયો

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સિરામિક ઉદ્યોગકારો માટે FOREX RISK MANAGEMENT ઉપર સેમિનારનું આયોજન કરવા માં આવ્યું હતું. મોરબી સિરામિક એસોસિયેશનની ઑફિસના સેમિનાર હોલ માં...

મોરબીમાં ખુલ્લી ટ્રકો સામે ચેકિંગ : તાલપત્રી વગરના ૧૫ ટ્રકોને રૂ.૩૫ હજારનો દંડ...

કલેક્ટરના જાહેરનામાંનો ચુસ્ત અમલ, જીપીસીપી, આરટીઓ અને પોલીસે ચેકિંગ હાથ ધરી તાલપત્રી વગરના ૧૫ ટ્રકોને રૂ.૩૫ હજારનો દંડ ફટકાર્યો મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં રો-મટીરીયલ્સ માટે અવાર...

આજથી મોરબીના પ્રદુષણ કંટ્રોલ માટે કલેક્ટરના જોહેરનામા મુજબ પોલ્યુસન અને આરટીઓ ની ટીમનું ...

મોરબીના સિરામિક એકમોમાં વપરાતા રો-મટિરિયલ્સની નિયમિત હજારો ટ્રક રાજસ્થાનથી આવતી હોય છે, જેને તાલપત્રી બાંધવામાં નહીં આવતા ટ્રકમાંથી હવાનું પ્રદૂષણ ફેલાતું હોય જે મામલા...

મોરબી માં સીરામીક ઉદ્યોગકારો માટે જી એસ ટી વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો

જી એસ ટી લાગુ થવાથી સી ફોર્મ ,વેટ એક્સાઇઝ માંથી ઉદ્યોગકારો ને મળશે રાહત મોરબી નો સીરામીક ઉદ્યોગ સી ફોર્મ,વેટ એકસાઇઝ ની કડાકૂટ માંથી છુટકારો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય આંદોલનને લઈને સમાજના લોકોને તકેદારી રાખવા અપીલ 

રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની અમુક હિત શત્રુઓની તૈયારી હોવાની ભીતિ : સમાજના લોકોને શિસ્તબદ્ધ રહેવા તેમજ કાયદો હાથમાં ન લેવા અપીલ,...

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

મકનસરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ

મોરબી : મકનસરના ગોકુલનગરમાં રેલવેસ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા રાધેકૃષ્ણ તેમજ વરિયા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.1 મેને...

હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...