નવયુગ સ્કૂલની કિંજલ પરેચા 99.98 % સાથે બોર્ડમાં દ્વિતીય
સ્માર્ટ વર્ક દ્વારા વિજ્ઞાનમાં 98 % મેળવનાર કિંજલના માતા પિતા શિક્ષક છે
મોરબી : આજે જાહેર થયેલા SSC બોર્ડની પરીક્ષાના પરિણામોમાં દીકરાઓ કરતા દીકરીઓએ અવલ્લ...
મોરબીના ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાનું વ્યાવહારિક જ્ઞાન અપાયું
મોરબી : મોરબી ભારતી વિદ્યાલય શાળામાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાની આગેવાની હેઠળ શાળાના ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓને ચૂંટણીની પ્રક્રિયા વિશે માહિતગાર કરી અને...
આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની ક્વિઝમાં સાર્થક વિદ્યામંદિરના છાત્રોનો ઉત્કૃષ્ઠ દેખાવ
મોરબી : "આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની ક્વિઝ" કોમ્પિટિશનમાં સાર્થક વિદ્યામંદિરની ચાર વિદ્યાર્થીઓની જોડીની પસંદગી થઈ છે.
આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે યોજાનાર સ્પર્ધા માટે ચાર વિદ્યાર્થીઓની જોડી...
માળીયા : નાનાભેલા ગામની શાળામાં શિક્ષક દિન ઉજવાયો
માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગઈકાલે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકોએ શિક્ષક બનીને સહપાઠીઓને શિક્ષણ આપ્યું હતું....
મોરબી : મનોજભાઇ ઓગણજાની રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં સંગઠન મંત્રી તરીકે વરણી
મોરબી : મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજાની ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.જેમાં...
મોરબીની એમ. પી. શેઠ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓની ખો-ખો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી
મોરબી : મોરબીની ધ સર્વોદય અજુયુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક...
મોરબી : એલ. ઇ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા HEBRON CHARITABLE TRUSTને ગાદલા અર્પણ કરાયા
મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો આંનદ ઉઠાવાને બદલે જે નથી તેના દુઃખના રોદણાં રોતા હોય છે. જો કે આજે પણ એવા...
ગીતાંજલી વિદ્યાલયમાં બે દિવસીય સ્કિલ કાર્નિવલનું આયોજન
મોરબી : ગીતાંજલી વિદ્યાલયના સંચાલકો, આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરેલ સ્કિલ કાર્નિવલ એકઝીબિશન નિહાળવા માટે સંસ્થા તરફથી લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું...
મોરબીની પી. જી. કોલેજનું B.Com Sem-3ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ
મોરબી : મોરબીની પી. જી. કોલેજની બે વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-3ના પરિણામ મુજબ એકાઉન્ટ વિષયમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરી યુનિવર્સીટી કક્ષાએ...
માટેલમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા કાલે ગુરુવારે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા આવતીકાલે તા. 6 ફેબ.ના રોજ સવારે 9 કલાકે 'ઉગતા સૂરજના સુરે લાડલીનો આવકાર'...