નવયુગ સ્કૂલની કિંજલ પરેચા 99.98 % સાથે બોર્ડમાં દ્વિતીય

સ્માર્ટ વર્ક દ્વારા વિજ્ઞાનમાં 98 % મેળવનાર કિંજલના માતા પિતા શિક્ષક છે મોરબી : આજે જાહેર થયેલા SSC બોર્ડની પરીક્ષાના પરિણામોમાં દીકરાઓ કરતા દીકરીઓએ અવલ્લ...

મોરબીના ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાનું વ્યાવહારિક જ્ઞાન અપાયું

મોરબી : મોરબી ભારતી વિદ્યાલય શાળામાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાની આગેવાની હેઠળ શાળાના ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓને ચૂંટણીની પ્રક્રિયા વિશે માહિતગાર કરી અને...

આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની ક્વિઝમાં સાર્થક વિદ્યામંદિરના છાત્રોનો ઉત્કૃષ્ઠ દેખાવ

મોરબી : "આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની ક્વિઝ" કોમ્પિટિશનમાં સાર્થક વિદ્યામંદિરની ચાર વિદ્યાર્થીઓની જોડીની પસંદગી થઈ છે. આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે યોજાનાર સ્પર્ધા માટે ચાર વિદ્યાર્થીઓની જોડી...

માળીયા : નાનાભેલા ગામની શાળામાં શિક્ષક દિન ઉજવાયો

માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગઈકાલે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકોએ શિક્ષક બનીને સહપાઠીઓને શિક્ષણ આપ્યું હતું....

મોરબી : મનોજભાઇ ઓગણજાની રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં સંગઠન મંત્રી તરીકે વરણી

મોરબી : મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજાની ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.જેમાં...

મોરબીની એમ. પી. શેઠ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓની ખો-ખો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી

મોરબી : મોરબીની ધ સર્વોદય અજુયુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક...

મોરબી : એલ. ઇ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા HEBRON CHARITABLE TRUSTને ગાદલા અર્પણ કરાયા

મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો આંનદ ઉઠાવાને બદલે જે નથી તેના દુઃખના રોદણાં રોતા હોય છે. જો કે આજે પણ એવા...

ગીતાંજલી વિદ્યાલયમાં બે દિવસીય સ્કિલ કાર્નિવલનું આયોજન

મોરબી : ગીતાંજલી વિદ્યાલયના સંચાલકો, આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરેલ સ્કિલ કાર્નિવલ એકઝીબિશન નિહાળવા માટે સંસ્થા તરફથી લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું...

મોરબીની પી. જી. કોલેજનું B.Com Sem-3ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ

મોરબી : મોરબીની પી. જી. કોલેજની બે વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-3ના પરિણામ મુજબ એકાઉન્ટ વિષયમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરી યુનિવર્સીટી કક્ષાએ...

માટેલમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા કાલે ગુરુવારે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા આવતીકાલે તા. 6 ફેબ.ના રોજ સવારે 9 કલાકે 'ઉગતા સૂરજના સુરે લાડલીનો આવકાર'...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17એ પાટોત્સવ ઉજવાશે

યજ્ઞ, રાસ ગરબા, સંતવાણી, શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને મહાપ્રસાદ સહિતના આયોજનો મોરબી : વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17મેને શુક્રવારના રોજ 19મો પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં...

આમરણમાં ૨૦મીએ હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ ઉજવાશે

મોરબી : આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ તા. ૨૦ મેને સોમવારે ઉત્સાહભેર ઉજવાશે. સંદલ શરીફના ટાઈમ ઈશાની નમાઝ બાદ, રાત્રે.૧૦/૩૦ વાગ્યે રાખેલ...

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સમયમાં 15મેથી ફેરફાર   

મોરબી : મુસાફરોની સગવડતા અને ટ્રેનો ના સમય પાલન માં સુધારો કરવા માટે, પશ્ચિમ રેલવે 15 મે, 2024 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે અક્ષય તૃતીયા સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું...

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌથી ઓછા ભાવે ખરીદો ઓફર ફક્ત એક જ દિવસ સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, ફ્કત એક જ...