મોરબીની સાર્થક સ્કૂલનું ધો.12 સા.પ્રવાહનું 87.70 ટકા ઉજ્જવળ પરિણામ
સાર્થક સ્કૂલના ત્રણ વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો
મોરબી : મોરબીની સાર્થક સ્કૂલે ફરી એકવાર બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે. જેમાં સાર્થક સ્કૂલનું ધો.12 સા.પ્રવાહનું 87.70...
મોરબી જીલ્લામાં ટંકારા તાલુકાનો ડંકો વાગ્યો કેન્દ્રનું 88.73 ટકા પરીણામ
ટંકારાની સરકારી - ગ્રાન્ટેડ શાળાએ ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યું, સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલયનુ
ટંકારા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ...
ધો.12 સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું 83.34 પરિણામ
સમગ્ર રાજ્યનું 73.27 ટકા પરિણામ, મોરબી જિલ્લો ત્રીજા ક્રમે : ફરી એકવાર પરિણામમાં દીકરીઓએ બાજી મારી
દીકરીઓનું 80.39 ટકા પરિણામ જયારે દીકરાઓનું 67.03 ટકા પરિણામ
મોરબી...
કાલે 31મીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
સવારે આઠ વાગ્યાથી ઓનલાઈન પરિણામ જોવા મળશે
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા.31મીના...
મોરબીની મોટાભાગની ખાનગી સ્કૂલોએ ફી વધારો માંગ્યો
મોરબી જિલ્લાની 259 શાળાઓએ ફી વધારો માંગ્યો
મોરબી : મોરબી જિલ્લામાં આવેલી મોટાભાગની ખાનગી સ્કૂલોએ સરકાર સમક્ષ ફી વધારાની દરખાસ્ત કરી છે. જો કે ફી...
આગવી આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપતા NEST K12 એજ્યુકેશનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
નર્સરીથી માંડી ધો.12 કોમર્સ-સાયન્સ સુધીના અભ્યાસ વર્ગો : તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથે અલગ સ્ટાન્ડર્ડ શિક્ષણ આપવાની નેમ
પ્રથમ વર્ષે જ અભૂતપૂર્વ સફળતા, ધો.10નું 100 ટકા...
તીથવા હાઈસ્કૂલનું ધો. 10નું 70.58 ટકા પરિણામ, ખેડૂત પુત્રીને એવન ગ્રેડ
કુલ 51 વિદ્યાર્થીઓમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા
વાંકાનેર : આજે ધો.10ની બોર્ડની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં વાંકાનેરના તીથવા ગામની ગ્રામ પંચાયત સંચાલિત સરકારી હાઈસ્કૂલે મેદાન...
સાર્થક સ્કૂલનું ધો.10નું ઝળહળતું પરિણામ, 4 વિદ્યાર્થીઓને એવન ગ્રેડ
14 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું
મોરબી : આજે જાહેર થયેલા ધો. 10ના પરિણામમાં મોરબીની સાર્થક સ્કૂલે પણ બાજી મારી હતી....
મોરબીની નિર્મલ સ્કૂલની ધો.10માં ઝળહળતી સિદ્ધિ
નિર્મલ સ્કૂલના 15 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવી જ્વલંત સિદ્ધિ મેળવી
મોરબી : મોરબીમાં બોર્ડની પરીક્ષામાં જ્વલંત સિદ્ધિ મેળવવામાં હર હમેશ અગ્રેસર રહેતી નામાંકિત નિર્મલ સ્કૂલે...
ખુશખબર…! ધો.10માં 90 ટકાથી વધુ મેળવનાર છાત્રોની આર્યવર્ત સ્કૂલમાં ધો.11 કોમર્સની શિક્ષણ ફી માફ
85 ટકા ઉપર ગુણ મેળવનાર છાત્રોની 75 ટકા ફી માફ, 80 ટકા ઉપર ગુણ મેળવનાર છાત્રોની 50 ટકા ફી માફ અને 75 ટકા ઉપર...