મોરબી: લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું અવસાન

મોરબી : લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું તારીખ ૨૩-૧૦-૨૦૨૨ને રવિવાર અવસાન થયેલ છે. તેમનું બેસણું તારીખ ૨૫-૧૦-૨૦૨૨ના રોજ રાત્રે 8 થી 10 તેમના નિવાસ...

મેઘપર નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયાનું નિધન

માળિયા : માળિયાના મેઘપર ગામના નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયા (ઉ.વ.82) તે દેવાયતભાઈ તથા ગોવિંદભાઇના પિતાશ્રીનું તા. 21ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા...

રામેશ્વરનગર નિવાસી જેરામભાઈ મગુનીયાનું અવસાન

  મોરબી: રામેશ્વર નગર (ગાંધીનગર) નિવાસી જેરામભાઈ છગનભાઈ મગુનીયા (ઉ.વ.65) તે રમેશભાઈ જેરામભાઈ મગુનિયા તથા જયેશભાઈ જેરામભાઈ મગુનીયા (મો.નં. 9428790936, 9638822032)ના પિતા, તે સવજીભાઈ છગનભાઈ...

મોરબી નિવાસી હેમીબેન વિરમગામાનું અવસાન 

મોરબી : હેમીબેન ખીમજીભાઇ વિરમગામ (ઉ.વ.78) તે ખીમજીભાઇ ગોવિંદભાઈ વિરમગામાના પત્ની, તે ગોરધનભાઈ ગોવિંદભાઈ વિરમગામના ભાભી, તે પ્રવીણભાઈ (99250 73304) તથા અશ્વિનભાઈ (96386 38110)ના...

નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણીનું અવસાન 

ટંકારા : ટંકારા તાલુકાના નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણી (ઉ. વ ૩૯) તે બીપીનભાઈના ભાઈ તેમજ ભાણજીભાઈ તથા મનસુખભાઈના ભત્રીજાનું તા. ૨૩/૧૦/૨૦૨૨ રવિવાર ના...

હડમતીયા નિવાસી હંસરાજભાઈ કામરીયાનું અવસાન

ટંકારાઃ હડમતીયા નિવાસી હંસરાજભાઈ મકનભાઈ કામરીયા (ઉં.વ. 94) તે અરવિંદભાઈ કામરીયા (મો.નં- 9428251001) તથા રજનિકાંતબાઈ કામરીયા (મો.નં.- 9978293161)ના પિતા, કિશનભાઈ રજનિકાંતભાઈ કામરીયા તથા જયદિપભાઈ...

ટંકારા આર્ય વિદ્યાલયમના ટ્રસ્ટી તેમજ આચાર્ય મેહુલભાઈ કોરીંગાનું અવસાન

ટંકારા : આર્ય સમાજ ટંકારાના કારોબારી સભ્ય, આર્યવિર દળના અધિષ્ઠાતા તેમજ આર્ય વિદ્યાલયમ-ટંકારાના ટ્રસ્ટી તથા આચાર્ય મેહુલભાઈ કોરીંગા (ઉ.વ.38) તે કાંતિભાઈ થોભણભાઈ કોરીંગાના પુત્ર,...

મોરબી નિવાસી સરસ્વતીબેન મારૂ (લુહાર)નું અવસાન

મોરબી : નિવાસી લુહાર ગં. સ્વ. સરસ્વતીબેન પ્રેમજીભાઈ મારૂ તે સ્વ. પ્રેમજીભાઈ ગંગારામભાઈ મારૂના પત્ની, શંભુભાઈ (પ્રાણજીવનભાઈ), રસિકભાઈ, જયેશભાઈ, શૈલેષભાઈ તથા જીતેન્દ્રભાઈના માતાનું તારીખ...

મોરબી નિવાસી ચકુભાઈ વામજાનું અવસાન

મોરબીઃ મૂળ હડમતીયા અને હાલ મોરબી નિવાસી ચકુભાઈ ડાયાભાઈ વામજા (ઉં.વ. 92) તે ગં.સ્વ. ઉજીબેન વામજાના પતિ, તે કુંવરજીભાઈ વામજા તથા ઠાકરશીભાઈ વામજા તથા...

જીવાપર (સ) નિવાસી ક્રિષ્નાબેન કાલરિયાનું અવસાન

મોરબીઃ જીવાપર (સ) નિવાસી ક્રિષ્નાબેન શૈલેષભાઈ કાલરિયા (ઉં.વ. 22) તે શૈલેષભાઈ ડાયાભાઈ કાલરિયા (મો.નં. 99093 05425)ના પુત્રી, તે ડાયાભાઈ અંબારામભાઈ કાલરિયાના પૌત્રીનું અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...

મોરબીમાં SPની અધ્યક્ષતામાં સુરક્ષા દળો અને પોલીસની ફ્લેગ માર્ચ

મોરબી : મોરબીમાં ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ફ્લેગ...

આજે વરુથિની એકાદશી : રાજાએ પૂર્વજન્મના પાપની પીડામાંથી મુક્તિ મેળવવા આ વ્રત કર્યું.. જાણો,...

મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને...