હડમતીયા નિવાસી હંસરાજભાઈ કામરીયાનું અવસાન

- text


ટંકારાઃ હડમતીયા નિવાસી હંસરાજભાઈ મકનભાઈ કામરીયા (ઉં.વ. 94) તે અરવિંદભાઈ કામરીયા (મો.નં- 9428251001) તથા રજનિકાંતબાઈ કામરીયા (મો.નં.- 9978293161)ના પિતા, કિશનભાઈ રજનિકાંતભાઈ કામરીયા તથા જયદિપભાઈ રજનિકાંતભાઈ કામરીયા તથા નીલભાઈ અરવિંદભાઈ કામરીયાના દાદાનું તારીખ 21-10-2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-10-2022 ને શનિવારના રોજ બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન તેઓના નિવાસ સ્થાન હડમતીયા ખાતે રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text