મોરબી: લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું અવસાન

- text


મોરબી : લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું તારીખ ૨૩-૧૦-૨૦૨૨ને રવિવાર અવસાન થયેલ છે. તેમનું બેસણું તારીખ ૨૫-૧૦-૨૦૨૨ના રોજ રાત્રે 8 થી 10 તેમના નિવાસ સ્થાને લાલપર ખાતે રાખેલ છે.

- text

- text