મેઘપર નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયાનું નિધન

- text


માળિયા : માળિયાના મેઘપર ગામના નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયા (ઉ.વ.82) તે દેવાયતભાઈ તથા ગોવિંદભાઇના પિતાશ્રીનું તા. 21ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા 28ને શુક્રવારે મેઘપર ગામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

- text

- text