માળિયા : માળિયાના મેઘપર ગામના નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયા (ઉ.વ.82) તે દેવાયતભાઈ તથા ગોવિંદભાઇના પિતાશ્રીનું તા. 21ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા 28ને શુક્રવારે મેઘપર ગામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...
મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...