લીલાપર ગામે તા.1એ નાગમતી નાગવાળો નાટક

- text


મોરબી : મોરબીના લીલાપર ગામે ગૌસેવા બજરંગ યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે તા.1 નવેમ્બરને મંગળવારે રાત્રે 9 કલાકે રામજી ચોક ખાતે નાગમતી નાગવાળો નાટક યોજાનાર છે. આ સાથે પેટ પકડીને હસાવતા જેઠાલાલની જમાવટ કોમિક પણ યોજવામાં આવનાર છે.

- text

- text