મોરબી નિવાસી ચકુભાઈ વામજાનું અવસાન

- text


મોરબીઃ મૂળ હડમતીયા અને હાલ મોરબી નિવાસી ચકુભાઈ ડાયાભાઈ વામજા (ઉં.વ. 92) તે ગં.સ્વ. ઉજીબેન વામજાના પતિ, તે કુંવરજીભાઈ વામજા તથા ઠાકરશીભાઈ વામજા તથા નરભેરામભાઈ વામજાના પિતા, તે નિમુબેન કુંવરજીભાઈ વામજા તથા સ્વ. પ્રભાબેન ઠાકરશીભાઈ વામજા તથા નિરુબેન નરભેરામભાઈ વામજાના સસરાનું તારીખ 19-10-2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણુ તારીખ 21-10-2022 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે અને તારીખ 21-10-2022 ને શુક્રવારે સાંજે 6 થી 8 કલાકે તેઓના નિવાસ સ્થાન નવા પ્લોટમાં હડમતીયા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text