જીવાપર (સ) નિવાસી ક્રિષ્નાબેન કાલરિયાનું અવસાન

- text


મોરબીઃ જીવાપર (સ) નિવાસી ક્રિષ્નાબેન શૈલેષભાઈ કાલરિયા (ઉં.વ. 22) તે શૈલેષભાઈ ડાયાભાઈ કાલરિયા (મો.નં. 99093 05425)ના પુત્રી, તે ડાયાભાઈ અંબારામભાઈ કાલરિયાના પૌત્રીનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22/10/2022 ને શનિવારના રોજ બપોરે 4 થી 8 વાગ્યા સુધી તેઓના નિવાસ સ્થાને જીવાપર (સ) ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text