મોરબી નિવાસી મધુબેન ઉટવાડિયાનું અવસાન
મોરબી: મોરબી નિવાસી મધુબેન મહાદેવભાઇ ઉટવાડિયા તે સ્ટુડિયો જય શક્તિ અને મિતુલ પ્રાથમિક શાળા વાળા મહાદેવભાઇ ધનજીભાઈ ઉટવાડિયાના (મો.નં. 98253 58978) ધર્મપત્ની, તે તેજસભાઈ...
નસીતપર નિવાસી બાવજીભાઈ સારેસાનું અવસાન
ટંકારા : નસીતપર નિવાસી બાવજીભાઈ પ્રેમજીભાઈ સારેસા (ઉ.વ.40) તે મગનલાલ તથા પ્રકાશભાઈના ભાઈનું તારીખ ૦૩/૧૧/૨૦૨૨ ને ગુરુવારના રોજ અવસાન થયુ છે. તેઓનું પાણીઢોળ (બેસણું)...
પ.બંગાળના હબીબુલભાઈ શેખનું ઝૂલતા પુલ દુર્ઘટનામાં અવસાન, ટેલીફોનીક બેસણું
મોરબી : મુળ વર્ધમાન પ.બંગાળ હાલ મોરબી નિવાસી હબીબુલભાઈ શેખ (ઉ.વ.17)તે લુત્ફાબીબી અને મહીબુલભાઈ શેખના પુત્ર, તે સહીબુલભાઈ શેખના ભત્રીજા તથા મોહિતભાઈ રાવલ અને...
મોરબી નિવાસી રાજુભાઈ જોશીનું અવસાન
મોરબીઃ મુળ સજનપર, હાલ મોરબી નિવાસી રાજુભાઈ ઉમિયાશંકર જોશી, તે ઉમિયાશંકર વલ્લભભાઈ જોશીના પુત્ર, તે જગદીશભાઈ, ચંદુભાઈ, ઈલાબેનના ભાઈ, તે ઠીકરીયાળા નિવાસી સ્વ. રણછોડરાય...
મોરબી નિવાસી ભાવેશભાઈ ભીંડી, તેઓના પત્ની અને પુત્ર-પુત્રીનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી ભાવેશભાઈ મનસુખભાઈ ભીંડી (ઉં.વ. 45) તેઓના પત્ની મીતાબેન ભાવેશભાઈ ભીંડી (ઉં.વ. 40), પુત્રી ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી (ઉં.વ. 13) અને પુત્ર નિસર્ગ...
મોરબી નિવાસી તુલસીભાઈ બારોટનું અવસાન
મોરબી: મૂળ જોડીયા હાલ મોરબી લાયન્સનગર શનાળા રોડ નિવાસી તુલસીભાઈ મેરૂભાઈ બારોટ (ટીઆરબી જવાન) (ઉં. વ. 55) તે અનિલભાઈ તથા મહેશભાઈ તથા કિરણબેનના પિતાનું...
મોરબી નિવાસી બાબુભાઇ ચનિયારાનું અવસાન
મોરબી : મુળ માણેકવાડા હાલ મોરબી નિવાસી બાબુભાઈ ગોકુળભાઈ ચનિયારા (ઉ.વ.74) તે રેવાભાઇના ભાઈ, તે જગદીશભાઈ (99099 68480) તથા નરેશભાઈ (99091 72955)ના પિતા, તે...
મોરબી : મયુર રમેશચંદ્ર મહેતાનું અવસાન
મોરબી : મયુર રમેશચંદ્ર મહેતા તે સ્વ.રમેશચંદ્ર છોટાલાલ મહેતાના સુપુત્ર, વિરલભાઈ તથા મેહુલભાઈના નાનાભાઈ, મહેશભાઇના મોટાભાઈનું તા.28ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ભક્તિ...
મોટા ખીજડીયા નિવાસી જયંતીભાઈ વ્યાસનું અવસાન
મોટા ખીજડીયા : જયંતીભાઈ મણીભાઈ વ્યાસ (બરાસરા) (ઉ.વ.65) તે નીતિનભાઈ તથા પ્રવીણભાઈના પિતા તેમજ રસિકભાઈ વ્યાસ (મોરબી)ના વેવાઈનું તારીખ 26-10-2022 ના રોજ અવસાન થયું...
મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલનું અવસાન
મોરબી : ઓ.ઝા.બ્રાહ્મણ મૂળ બગથળા હાલ મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલ (ઉ.વ.60) તે બળવંતરાય (નિવૃત્ત શિક્ષક), હેમશંકરભાઈ (94080 05268) (નિવૃત્ત આચાર્ય મીડલ સ્કૂલ-મોરબી), અને...