મોરબી નિવાસી તુલસીભાઈ બારોટનું અવસાન

- text


મોરબી: મૂળ જોડીયા હાલ મોરબી લાયન્સનગર શનાળા રોડ નિવાસી તુલસીભાઈ મેરૂભાઈ બારોટ (ટીઆરબી જવાન) (ઉં. વ. 55) તે અનિલભાઈ તથા મહેશભાઈ તથા કિરણબેનના પિતાનું આજ રોજ તારીખ 2/11/2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. તેઓનું પાણી ઢોળ તારીખ 6/11/2022 ને રવિવારે સવારે 9 કલાકે તેમના નિવાસ્થાન લાયન્સનગર, શનાળા બાયપાસ, જીઈબી ઓફિસ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text