મોરબી : મયુર રમેશચંદ્ર મહેતાનું અવસાન

- text


મોરબી : મયુર રમેશચંદ્ર મહેતા તે સ્વ.રમેશચંદ્ર છોટાલાલ મહેતાના સુપુત્ર, વિરલભાઈ તથા મેહુલભાઈના નાનાભાઈ, મહેશભાઇના મોટાભાઈનું તા.28ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ભક્તિ તા.31ને સોમવારે બપોરે 3:30થી 4:30 વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, નવા ડેલા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text