મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલનું અવસાન

- text


મોરબી : ઓ.ઝા.બ્રાહ્મણ મૂળ બગથળા હાલ મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલ (ઉ.વ.60) તે બળવંતરાય (નિવૃત્ત શિક્ષક), હેમશંકરભાઈ (94080 05268) (નિવૃત્ત આચાર્ય મીડલ સ્કૂલ-મોરબી), અને સ્વ.વિનોદરાય (શિક્ષક)ના નાનાભાઈ તેમજ નિલેશભાઈ, શૈલેષભાઈ (ઇજનેર-જસદણ પાલિકા) તથા હરિભાઈ (98793 26899)ના કાકાનું તારીખ 28/10/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 31/10/2022 ને સોમવારે સાંજે 3:00 થી 5:00 કલાક દરમિયાન શ્રી ત્રિલોકધામ મંદિર, કુબેરનગર સોસાયટી, નવલખી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text