મોરબી : મચ્છુકાંઠા આહીર કેળવણી મંડળના હોદેદારોની વરણી કરાઈ

- text


મોરબી: મચ્છુકાંઠા આહીર કેળવણી મંડળ (આહીર સમાજ)ના હોદ્દેદારોની તાજેતરમાં નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ચાવડા કરસનભાઈ, ઉપપ્રમુખ રાઠોડ જલાભાઇ, મહામંત્રી રાઠોડ પ્રદીપભાઈ આ ઉપરાંત ટ્રસ્ટી તરીકે ડાંગર અશોકભાઈ, બાલાસરા કચરાભાઈ, હુંબલ કરસનભાઈ, લાવડીયા જેસંગભાઈ, કુવાડીયા મુકેશભાઈ, કાનગડ દિલીપભાઈ, ચાવડા રાણાભાઇ, હુંબલ જલદીપભાઇ, ડાંગર પરબતભાઈ, મિયાત્રા રમેશભાઈ, ડાંગર મહેશભાઈ તથા રાઠોડ ઉગાભાઇની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત તમામ હોદ્દેદારોને સમાજના અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text

- text