મોટા ખીજડીયા નિવાસી જયંતીભાઈ વ્યાસનું અવસાન 

- text


મોટા ખીજડીયા : જયંતીભાઈ મણીભાઈ વ્યાસ (બરાસરા) (ઉ.વ.65) તે નીતિનભાઈ તથા પ્રવીણભાઈના પિતા તેમજ રસિકભાઈ વ્યાસ (મોરબી)ના વેવાઈનું તારીખ 26-10-2022 ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા તારીખ 6/11/2022 ને રવિવારના રોજ રાખવામાં આવી છે.

- text

- text