નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણીનું અવસાન 

- text


ટંકારા : ટંકારા તાલુકાના નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણી (ઉ. વ ૩૯) તે બીપીનભાઈના ભાઈ તેમજ ભાણજીભાઈ તથા મનસુખભાઈના ભત્રીજાનું તા. ૨૩/૧૦/૨૦૨૨ રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૪/૧૦/૨૦૨૨ સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન, ભગવતીનગર, નસિતપર ખાતે રાખેલ છે.

- text

- text