વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) જાડેજાનું અવસાન

વાંકાનેર : મૂળ વાળોદર, હાલ વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) હરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 51) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા મનહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ હરેન્દ્રસિંહ...

મોરબી નિવાસી શશીકાંતભાઈ વ્રજલાલભાઈ રાયગગલાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટિયા શશીકાંતભાઇ વ્રજદાસભાઈ રાયગગલા ઉ.75 તે સ્વ. ચત્રભુજભાઇ, સ્વ.કિશોરભાઈ, સ્વ. ભરતભાઈ ત્થા નવીનભાઈ મનહરભાઈ મહેન્દ્રભાઈના ભાઇ, વિજયભાઈ, હિનાબેન, વિભાબેન,...

માળીયાના નવા સુલતાનપુર નિવાસી રમાબેન દશાડીયાનું અવસાન

માળીયા (મી.): વિશાલનગર (મવા સુલતાનપુર) નિવાસી રમાબેન લાલજીભાઈ દશાડીયા (ઉં.વ. 85) તે નારણભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63543 29885) તથા મકનભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63510...

મોરબી: રંગપર (શક્તિનગર) નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન

  મોરબી: રંગપર (શક્તિનગર) નિવાસી દિલીપસિંહ સજુભા ઝાલા (ઉં. વ. 48) તે નારાયણ સેવા સંસ્થા મોરબીના પ્રમુખ ઘનશ્યામસિંહ સજુભા ઝાલા (મો.નં. 82389 96548)ના મોટાભાઈ, તે...

મોરબી નિવાસી ડાયાભાઈ ધોળકીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડાયાભાઈ લક્ષ્મણભાઈ ધોળકીયા (ઉં. વ. 91) તે ગં. સ્વ. લાભુબેન ડાયાલાલ ધોળકીયાના પતિ, નયનભાઈ તથા હિરેનભાઈ તથા ડો. પૂર્ણિમા જે....

મોરબી: નીતાબેન ખરચારિયાનું અવસાન

મોરબીઃ નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉં.વ. 36) તે ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરિયાના પત્નીનું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 15-12-2022 ને...

હડમતીયા નિવાસી ગીતાબેન કામરીયાનું અવસાન

ટંકારા: હડમતિયા નિવાસી ગીતાબેન ભુદરભાઈ કામરીયા (ઉં.વ. 53) તે ભુદરભાઈ પુંજાભાઈ કામરીયા (મો.9825375965)ના પત્ની, નારણભાઈ પુંજાભાઈ કામરીયા (મો.9998449921) તથા મગનભાઈ પુંજાભાઈ કામરીયા (મો.98793 32217)...

હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયાનું અવસાન 

ટંકારા : હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયા ઉ.વ.૪૦ નું તા.૧૩/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા.15/12/2022 ગુરુવારે સવારે ૮ થી ૧૦...

મોરબી: નીતાબેન ખરચારિયાનું અવસાન

મોરબી : નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉં.વ. 36) તે મોરબી નિવાસી રમણીકભાઈ આર. પનારાના પુત્રી અને કિશન આર. પનારાના બેનનું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ...

મોરબી નિવાસી ગીતાબેન દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગીતાબેન નયનભાઈ દવે તે સ્વ. નયનભાઈ ત્રીપૂરાશંકર દવેના પત્નીનું તારીખ 12-12-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi : દાખલારૂપ કામ; મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મફત બ્યૂટી પાર્લર- મહેંદી તાલીમ વર્ગની...

Morbi: મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ માટે મહેંદી તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગત તારીખ...

‘ડ્રાય’ ગુજરાતમાં બે દિવસ ‘ડ્રાય ડે’ જાહેર!

મતદાન પુરું થતાના ૪૮ કલાક પૂર્વે અને મતગણતરીના દિવસને “ડ્રાય ડે” જાહેર કરાયા Bhuj: લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમિયાન મતદાન મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાઈ તે...

Morbi: મતદાનમાં મોરબી અવ્વલ રહે તે માટે કલેકટરની વેપારી એસોસિએશનો સાથે મિટિંગ

Morbi: લોકસભાની ચૂંટણી-2024 અંતર્ગત મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર...

ગુજરાતમાં 1951ની પહેલી લોકસભાની ચૂંટણીનો રસપ્રદ ઇતિહાસ 

સૌથી વધુ મતદાન કૈરા દક્ષિણ (Kaira South)માં ૬૩.૩૩ ટકા તથા સૌથી ઓછુ મતદાન બનાસકાંઠામાં ૩૭.૭૨ ટકા નોંધાયુ હતુ. Gandhinagar: આઝાદી બાદના સ્વતંત્ર ભારત વર્ષમાં 1951ના...