વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) જાડેજાનું અવસાન
વાંકાનેર : મૂળ વાળોદર, હાલ વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) હરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 51) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા મનહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ હરેન્દ્રસિંહ...
મોરબી નિવાસી શશીકાંતભાઈ વ્રજલાલભાઈ રાયગગલાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટિયા શશીકાંતભાઇ વ્રજદાસભાઈ રાયગગલા ઉ.75 તે સ્વ. ચત્રભુજભાઇ, સ્વ.કિશોરભાઈ, સ્વ. ભરતભાઈ ત્થા નવીનભાઈ મનહરભાઈ મહેન્દ્રભાઈના ભાઇ, વિજયભાઈ, હિનાબેન, વિભાબેન,...
માળીયાના નવા સુલતાનપુર નિવાસી રમાબેન દશાડીયાનું અવસાન
માળીયા (મી.): વિશાલનગર (મવા સુલતાનપુર) નિવાસી રમાબેન લાલજીભાઈ દશાડીયા (ઉં.વ. 85) તે નારણભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63543 29885) તથા મકનભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63510...
મોરબી: રંગપર (શક્તિનગર) નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન
મોરબી: રંગપર (શક્તિનગર) નિવાસી દિલીપસિંહ સજુભા ઝાલા (ઉં. વ. 48) તે નારાયણ સેવા સંસ્થા મોરબીના પ્રમુખ ઘનશ્યામસિંહ સજુભા ઝાલા (મો.નં. 82389 96548)ના મોટાભાઈ, તે...
મોરબી નિવાસી ડાયાભાઈ ધોળકીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ડાયાભાઈ લક્ષ્મણભાઈ ધોળકીયા (ઉં. વ. 91) તે ગં. સ્વ. લાભુબેન ડાયાલાલ ધોળકીયાના પતિ, નયનભાઈ તથા હિરેનભાઈ તથા ડો. પૂર્ણિમા જે....
મોરબી: નીતાબેન ખરચારિયાનું અવસાન
મોરબીઃ નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉં.વ. 36) તે ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરિયાના પત્નીનું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 15-12-2022 ને...
હડમતીયા નિવાસી ગીતાબેન કામરીયાનું અવસાન
ટંકારા: હડમતિયા નિવાસી ગીતાબેન ભુદરભાઈ કામરીયા (ઉં.વ. 53) તે ભુદરભાઈ પુંજાભાઈ કામરીયા (મો.9825375965)ના પત્ની, નારણભાઈ પુંજાભાઈ કામરીયા (મો.9998449921) તથા મગનભાઈ પુંજાભાઈ કામરીયા (મો.98793 32217)...
હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયા ઉ.વ.૪૦ નું તા.૧૩/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા.15/12/2022 ગુરુવારે સવારે ૮ થી ૧૦...
મોરબી: નીતાબેન ખરચારિયાનું અવસાન
મોરબી : નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉં.વ. 36) તે મોરબી નિવાસી રમણીકભાઈ આર. પનારાના પુત્રી અને કિશન આર. પનારાના બેનનું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ...
મોરબી નિવાસી ગીતાબેન દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગીતાબેન નયનભાઈ દવે તે સ્વ. નયનભાઈ ત્રીપૂરાશંકર દવેના પત્નીનું તારીખ 12-12-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે....