મોરબી: નીતાબેન ખરચારિયાનું અવસાન

- text


મોરબી : નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉં.વ. 36) તે મોરબી નિવાસી રમણીકભાઈ આર. પનારાના પુત્રી અને કિશન આર. પનારાના બેનનું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું પિયર પક્ષનું બેસણું તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ સવારે 9 થી 11 વાગ્યે વાણંદ જ્ઞાતિની વાડી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text