મોરબી નિવાસી શશીકાંતભાઈ વ્રજલાલભાઈ રાયગગલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટિયા શશીકાંતભાઇ વ્રજદાસભાઈ રાયગગલા ઉ.75 તે સ્વ. ચત્રભુજભાઇ, સ્વ.કિશોરભાઈ, સ્વ. ભરતભાઈ ત્થા નવીનભાઈ મનહરભાઈ મહેન્દ્રભાઈના ભાઇ, વિજયભાઈ, હિનાબેન, વિભાબેન, અલ્પાબેન ત્થા જીજ્ઞાશાબેનના પિતાશ્રી તેમજ ભીખાલાલ પ્રાણજીવનભાઇ વેદ (ટંકારા)ના જમાઈ અને રિયાંશીના દાદાનું તા.14ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.16 ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે નવગામ ભાટિયા મહાજન વાડી, ઝવેરી શેરી મોરબી ખાતે રાખેલ છે.

- text

- text