સાગર હોસ્પિટલમાં આજથી જનરલ સર્જન ડો.જયદીપ પટેલ દરરોજ સેવા આપશે

સારણગાંઠ, પિત્તાશયની પથરી, આંતરડાના રોગો, થાઇરોઇડની ગાંઠ, એપેન્ડિક્ષ, સ્તનની ગાંઠ, હરસ મસા, ચરબીની ગાંઠ સહિતની સમસ્યાઓની સચોટ સારવાર મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જનરલ સર્જરીને લગતા તમામ રોગોનું સચોટ નિદાન અને ઓપરેશન હવે ઘરઆંગણે સરળતાથી થઈ શકશે. કારણકે સાગર હોસ્પિટલમાં 15 ડિસેમ્બરથી જનરલ સર્જન ડો.જયદીપ પટેલ દરરોજ સેવા આપશે.

મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આશીર્વાદ હોસ્પિટલની સામે 11-12 સાવસર પ્લોટ ખાતે સાગર હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં આગામી તા.15 ડિસેમ્બરથી એમએસ જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. જયદીપ પટેલ દરરોજ સાંજે 5થી 8 ઓપીડી યોજવાના છે.

ડો. જયદીપ પટેલે માસ્ટર એમ.એસ.જનરલ સર્જરીની ડીગ્રી અમદાવાદની પ્રખ્યાત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ખાતેથી મળી છે. તેઓએ રાજકોટ સિવિલ અને ગાંધીનગર સિવિલમાં 4 વર્ષ સેવા આપી છે.

એપોઇન્ટમેન્ટ માટે ફોન નં. 02822 220220
ઇમરજન્સી માટે મો.નં. 9033799355