મોરબી નિવાસી ગીતાબેન દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગીતાબેન નયનભાઈ દવે તે સ્વ. નયનભાઈ ત્રીપૂરાશંકર દવેના પત્નીનું તારીખ 12-12-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5-30 કલાકે તેમના નિવાસ સ્થાન 86, અરુણોદયનગર ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.

- text

- text