હડમતીયા નિવાસી ગીતાબેન કામરીયાનું અવસાન

- text


ટંકારા: હડમતિયા નિવાસી ગીતાબેન ભુદરભાઈ કામરીયા (ઉં.વ. 53) તે ભુદરભાઈ પુંજાભાઈ કામરીયા (મો.9825375965)ના પત્ની, નારણભાઈ પુંજાભાઈ કામરીયા (મો.9998449921) તથા મગનભાઈ પુંજાભાઈ કામરીયા (મો.98793 32217) તથા માવજીભાઈ પુંજાભાઈ કામરીયા (મો.99792 85737)ના ભાભી અને પાર્થ ભુદરભાઈ કામરીયા (મો. 92657 09798)ના માતાનું તારીખ 14-12-2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનુ બેસણું તારીખ 15-12-2022 ને ગુરૂવારના રોજ મોરબી ધર્મલાભ સોસાયટી ભુદરભાઈ પુંજાભાઈ કામરીયાના નિવાસ સ્થાને સમય સવારે 8 થી 10 કલાકે અને મગનભાઈ પુંજાભાઈ કામરીયાના નિવાસ્થાને હડમતિયા ખાતે સમય બપોરે 3 થી 6 કલાકે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે અને પિયરપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

- text

- text