માળીયાના નવા સુલતાનપુર નિવાસી રમાબેન દશાડીયાનું અવસાન

- text


માળીયા (મી.): વિશાલનગર (મવા સુલતાનપુર) નિવાસી રમાબેન લાલજીભાઈ દશાડીયા (ઉં.વ. 85) તે નારણભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63543 29885) તથા મકનભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63510 11455)ના માતાનું તારીખ 12-12-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-12-2022 ને શુક્રવારના રોજ બપોરે 3 થી સાંજે 5 કલાક સુધી વિશાલનગર (સુલતાનપુર) ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text