મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ રંગપરીયાનું અવસાન

મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ ટપુભાઈ રંગપરીયા (ઉ.વ. 72) તે મગનભાઈ ટપુભાઈ રંગપરીયા, સ્વ. મહાદેવભાઈ ટપુભાઈ રંગપરીયાના ભાઈ, વિપુલભાઈ ભાણજીભાઈ રંગપરીયા, કૌશિકભાઈ ભાણજીભાઈ રંગપરિયાના...

મોરબી : મુકુલભાઈ મનવંતરાય પારેખનું અવસાન

મોરબી : મુકુલભાઈ મનવંતરાય પારેખ (ઉ.વ.60) તે સ્વ.મનવંતરાય અમીચંદભાઈના પુત્ર તથા હિરેન્દ્રભાઈ, પંકજભાઈ, જયેશભાઇ, દીનાબેન દિનેશભાઇ કામદારના ભાઈ તેમજ ભૂમિ રૂચિતભાઈ મહેતા,પૂજા કૌશલભાઈ માલવીના...

મોરબી નિવાસી દિનેશભાઈ શિરોહીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દિનેશભાઈ પોપટભાઈ શિરોહીયા, તે અમિતભાઈ શિરોહીયા, જીગ્નેશભાઈ શિરોહીયાના પિતા, ચંપકભાઈ શિરોહીયા, સુરેશભાઈ શિરોહીયા, ચંદુભાઈ શિરોહીયા, રાજેશભાઈ શિરોહીયા અને નીતિનભાઈ શિરોહીયાના...

મોરબી:મિતેશભાઇ મહાદેવભાઈ કાવરનું અવસાન

મોરબી : નાનભેલા નિવાસી મિતેશભાઇ મહાદેવભાઈ કાવર(ઉ.વ.54) તે મહાદેવભાઈ ગંગારામભાઈ ના પુત્ર, મનસુખભાઇ ના ભાઈ,તથા ભાવેશ ના પિતા નું તા. 26 ના રોજ અવશાન...

પીપળીયા નિવાસી ભાવિનભાઈ અશોકભાઇ આદ્રોજાનું અવસાન

મોરબી : આદ્રોજા ભાવિનભાઈ તે અશોકભાઇના પુત્ર, રૂત્વીકભાઈના ભાઈ, જયંતીભાઈ, રતિભાઈ, મનસુખભાઈના ભાઈના પુત્ર, અમીતભાઈ,નીમેશભાઈ, ધરમેન્દ્રભાઈ, રાજેશભાઈના પિતરાઈ ભાઈનું અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી : ગંભીરદાન માંધવસંગ ગઢવીનું અવસાન

મોરબી : માળીયા મિયાણાના વિરવીદરકા નિવાસી ગંભીરદાન મધવસંગ ગઢવી ઉ.વ.60 તે દાદુસંગ ગઢવીના કાકા તેમજ અમીરદાન, મનહરદાનના ભાઈ તેમજ દિલીપભાઈના પિતાનું તા.25ના રોજ અવસાન...

મોરબી : જ્યોત્સનાબેન ભોગીલાલભાઈ મીરાણીનું અવસાન

મોરબી : જ્યોત્સનાબેન ભોગીલાલભાઈ મીરાણી તે સ્વ. વેણીલાલભાઈ માવજીભાઈ મીરાણીના પુત્રવધુ, ભોગીલાલભાઈના પત્ની, સંદીપભાઈના માતૃશ્રી, અંજનાબેનના સાસુશ્રી, મંગળાબેન વિનોદભાઈ ભાયાણી, હીરાબેન દીનેશકુમાર સોમૈયાના ભાભીશ્રી...

મોરબી : કલ્યાણજીભાઈ ધનજીભાઈ પરમારનું નિધન

મોરબી : કલ્યાણજીભાઈ ધનજીભાઈ પરમાર (ઉં.વ. ૬૯) તે જયેશભાઇ તથા સમીરભાઈના પિતા તથા પરસોત્તમભાઈ અને અમુભાઈના ભાઈનું તા.૧૮ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી હરીલાલ મોરડીયાનું અવસાન 

મોરબી : મૂળ પંચવટી (ખીરઈ) હાલ મોરબી હરીલાલ મોહનભાઈ મોરડીયા તે પ્રાણજીવનભાઈ (98793 76282) તથા હિતેશભાઈ (98256 97528)ના પિતાનું તારીખ 17/9/2023ના રોજ અવસાન થયું...

મોરબી : લાભુબેન કનૈયાલાલ ભટ્ટનું અવસાન

મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી લાભુબેન કનૈયાલાલ ભટ્ટ (ઉ.વ. ૯૦), તે કનૈયાલાલ ભાઈશંકર ભટ્ટના પત્ની, ભાનુશંકરભાઈ, દુર્લભજીભાઈ, હસમુખરાય, ભરતભાઈના માતૃશ્રી, પ્રફુલભાઈ, દીપકભાઈ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...