પીપળીયા નિવાસી ભાવિનભાઈ અશોકભાઇ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : આદ્રોજા ભાવિનભાઈ તે અશોકભાઇના પુત્ર, રૂત્વીકભાઈના ભાઈ, જયંતીભાઈ, રતિભાઈ, મનસુખભાઈના ભાઈના પુત્ર, અમીતભાઈ,નીમેશભાઈ, ધરમેન્દ્રભાઈ, રાજેશભાઈના પિતરાઈ ભાઈનું અવસાન થયું છે. સદગતનું બેસણું તા.28 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે પીપળીયા (રાજીવ નગર) ખાતે રાખ્યું છે.

- text