મોરબી : જ્યોત્સનાબેન ભોગીલાલભાઈ મીરાણીનું અવસાન

- text


મોરબી : જ્યોત્સનાબેન ભોગીલાલભાઈ મીરાણી તે સ્વ. વેણીલાલભાઈ માવજીભાઈ મીરાણીના પુત્રવધુ, ભોગીલાલભાઈના પત્ની, સંદીપભાઈના માતૃશ્રી, અંજનાબેનના સાસુશ્રી, મંગળાબેન વિનોદભાઈ ભાયાણી, હીરાબેન દીનેશકુમાર સોમૈયાના ભાભીશ્રી તથા સ્વ.મગનલાલ ઠાકરશીભાઈ પુજારાના દીકરી તથા હસુભાઈ પુજારા, રમેશભાઈ પુજારા, સ્વ.નવીનભાઇ પુજારાના બેનનું તા.2ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.4ને સોમવારે સાંજે 4:30 થી 5:30 રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, મોરબી ખાતે રાખેલ છે.

 

- text