વાંકાનેર : જીતુભા બહાદુરસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી જીતુભા બહાદુરસિંહ ઝાલા, તે ઘનુભાના મોટા ભાઈનું તા. 23/12/2020ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 25/12/2020ને શુક્રવારે સાંજે 4થી...
મોરબી : ધરમશીભાઇ પ્રેમજીભાઇ કોઠીયાનું અવસાન
મોરબી : મૂળ પીપળીયા હાલ મોરબી નિવાસી ધરમશીભાઇ પ્રેમજીભાઇ કોઠીયા (ઉ.વ. 91), તે ઘનશ્યામભાઈ (98790 75566)ના પિતાશ્રી તેમજ વાસુદેવભાઈ (99259 85566) અને નિરવભાઈ (99249...
મોરબી : લાભુબેન અરજણભાઈ બદ્રખિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી લાભુબેન અરજણભાઈ બદ્રખિયા (ઉ.વર્ષ 72), તે રમણીકભાઇ અરજણભાઈ, ધીરજભાઈ અરજણભાઈ, સુરેશભાઈ અરજણભાઈના માતૃશ્રી તેમજ ગોવિંદભાઇ નારણભાઇ ધરોડીયા, ચતુરભાઈ નારણભાઇ ધરોડીયા...
મોરબી : સેજલબેન અશ્વિનભાઈ કાનગડનું અવસાન, શુક્રવારે સાદડી
મોરબી : મચ્છુ કઠિયા સઈ સુતાર સેજલબેન અશ્વિનભાઈ કાનગડ, તે વૃજલાલ રાઘવજી ધામેચાની પૌત્રી, સ્વ. હર્ષદભાઇ વૃજલાલ ધામેચા (બંસી મેન્સ વેર, મોરબી)ની પુત્રી તથા...
ટંકારા : કમળાબેન ગીરધરલાલ કટારીયાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી કમળાબેન ગીરધરલાલ કટારીયા (ઉ.વ. ૮૨), તે સ્વ. ગીરધરલાલ આણંદજીભાઈ કટારીયાના ધર્મપત્ની, ઘનશ્યામભાઈ, મનોજભાઈ, રાજેશભાઈ, રૂપાબેન જગદીશકુમાર પુજારા (મોરબી) અને કિરણબેન...
મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ દલસાણીયાનું અવસાન
મોરબી : મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ દલસાણીયા (ઉ.વ.77)નું તા.6 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.8 ના રોજ સોમવારે સવારે 8 થી 10 દરમિયાન...
મોરબી : શાંતાબેન કચરાભાઈ નગવાડીયાનું નિધન
મોરબી: શાંતાબેન કચરાભાઈ નગવાડીયા ઉં.વ. 91 તે, બટુકભાઈ કચરાભાઈ નગવાડીયાના માતા તથા અરવિંદભાઈ (9879400695), ભાવેશભાઈ (9724590483) અને રાજુભાઈના દાદીનું તારીખ 17/03/21ને બુધવારના રોજ અવસાન...
અમરનગર: નરભેરામભાઈ કરશનભાઇ પરેચાનું નિધન
અમરનગર: મૂળ ઘુંટુ હાલ અમરનગરવાસી નરભેરામભાઈ કરશનભાઇ પરેચા તે, ભરતભાઇ, ધીરેનભાઈ અને ધીમેશભાઈના પિતાનું તારીખ 31/03/21ને બુધવારના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને...
મોરબી : લાલજીભાઈ દેવસીભાઈ મકવાણાનું અવસાન
મોરબી : મૂળ નાની વાવડીના વતની હાલ મોરબીના ભડિયાદ નિવાસી લાલજીભાઈ દેવસીભાઈ મકવાણા તે લક્ષ્મણભાઈ , આંબાભાઈ, દિનેશભાઇ, મોહનભાઇ, પ્રેમજીભાઈ, અશ્વિનભાઈ, મનોજભાઈ, રામીબેન ઘનાભાઈ...
સખપર : નારણભાઈ ત્રિભોવનભાઈ કોરીંગાનું અવસાન
ટંકારા : મૂળ સખપર નિવાસી નારણભાઈ ત્રિભુવનભાઈ કોરીંગા (ઉંમર વર્ષ 85) નું તા. 7 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને લૌકિક...