મોરબી : સેજલબેન અશ્વિનભાઈ કાનગડનું અવસાન, શુક્રવારે સાદડી

- text


મોરબી : મચ્છુ કઠિયા સઈ સુતાર સેજલબેન અશ્વિનભાઈ કાનગડ, તે વૃજલાલ રાઘવજી ધામેચાની પૌત્રી, સ્વ. હર્ષદભાઇ વૃજલાલ ધામેચા (બંસી મેન્સ વેર, મોરબી)ની પુત્રી તથા ડૉ. મનીષ વૃજલાલ ધામેચા (આયોજન અને વિકાસ અધિકારી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ) અને અંજનાબેન વિનોદકુમાર ટંકારીઆ (જામનગર)ની ભત્રીજી તથા ધરમ અને માનસીની બહેનનું તા. ૨૫-૦૧-૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતના પિયર પક્ષની સાદડી તા. ૨૯-૦૧-૨૦૨૧ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમ્યાન રોયલ પાર્ક, વોરા બાગ, સામે કાંઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે. (મનીષભાઈ વૃજલાલ ધામેચા મો.નં. 98795 90080 મોરબી – રાજકોટ)

- text

- text