મોરબી : લાભુબેન અરજણભાઈ બદ્રખિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી લાભુબેન અરજણભાઈ બદ્રખિયા (ઉ.વર્ષ 72), તે રમણીકભાઇ અરજણભાઈ, ધીરજભાઈ અરજણભાઈ, સુરેશભાઈ અરજણભાઈના માતૃશ્રી તેમજ ગોવિંદભાઇ નારણભાઇ ધરોડીયા, ચતુરભાઈ નારણભાઇ ધરોડીયા (વાંકાનેર)ના બેન અને અજયભાઇ, હિતેષભાઇ, યોગેશભાઈના દાદીનું તા. 15/01/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોના મહામારીના કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદગતનું બેસણું તા. 18/01/2021ને સોમવારે બપોરે 4 થી 6 વાગ્યા સુધી વરિયા પ્રજાપતિ વાડી, યુનિટ-1, સો-ઓરડી, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. (રમણીકભાઇ અરજણભાઈ બદ્રખિયા મો. નં.9537979880, ધીરજભાઈ અરજણભાઈ બદ્રખિયા મો.નં.9825932629, સુરેશભાઈ અરજણભાઈ બદ્રખિયા મો. નં.9825419269, જેરામભાઈ અવચરભાઈ બદ્રખિયા મો. નં.9737335164)

- text

 

- text