વાંકાનેર : જીતુભા બહાદુરસિંહ ઝાલાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી જીતુભા બહાદુરસિંહ ઝાલા, તે ઘનુભાના મોટા ભાઈનું તા. 23/12/2020ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 25/12/2020ને શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે. (ઘનુભા 99139 94070, હરદીપસિંહ 972458 8308, જયદીપસિંહ 95741 07852, ધવલરાજસિંહ 97251 34040)

- text

- text