ટંકારા : કમળાબેન ગીરધરલાલ કટારીયાનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી કમળાબેન ગીરધરલાલ કટારીયા (ઉ.વ. ૮૨), તે સ્વ. ગીરધરલાલ આણંદજીભાઈ કટારીયાના ધર્મપત્ની, ઘનશ્યામભાઈ, મનોજભાઈ, રાજેશભાઈ, રૂપાબેન જગદીશકુમાર પુજારા (મોરબી) અને કિરણબેન દિનેશકુમાર રાજવીર (થાન)ના માતૃશ્રી તથા વનેચંદભાઈ પોપટભાઈ પંડિત (મોરબી)ના દીકરીનું તા. 07/02/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. 12/02/2021ને શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે લોહાણા મહાજન વાડી ટંકારા ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

- text