મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ દલસાણીયાનું અવસાન

- text


 

મોરબી : મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ દલસાણીયા (ઉ.વ.77)નું તા.6 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.8 ના રોજ સોમવારે સવારે 8 થી 10 દરમિયાન તેમના નિવાસસ્થાને મહેન્દ્રનગર ગામે રાખેલ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.(રમેશભાઈ દલસાણીયા-9825191106, નીતિનભાઈ દલસાણીયા-9925845550, ઉમેશભાઈ દલસાણીયા-9099092302)

- text