મોરબી : મનસુખભાઇ ભગવાનજીભાઈ સુરેલીયાનું અવસાન

- text


 

મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી મનસુખભાઇ ભગવાનજીભાઈ સુરેલીયાનું તા.5 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું તા.8 ને સોમવારે રાખેલ છે. (નાગજીભાઈ સુરેલીયા-9409016448, મગનભાઈ સુરેલીયા-9979899136, દિલીપભાઈ સુરેલીયા-9825672132, રવિભાઈ સુરેલીયા-9662288788)

- text