મોરબીના આંદરણા નિવાસી વનીતાબેન મારવણીયાનું અવસાન

મોરબી : મોરબીના આંદરણા ગામના નિવાસી વનીતાબેન શૈલેષભાઈ મારવણીયા તે શૈલેષભાઈ કાંતિલાલભાઈ મારવણીયાના પત્ની, કાંતિલાલભાઈ વીરજીભાઈ મારવણીયા, છગનભાઈ વીરજીભાઈ મારવણીયાના પુત્રવધુનું તારીખ 23-11-2023 ને...

મોરબી નિવાસી રામુબેન અમરશીભાઈ મોકાસણાનું અવસાન

મોરબી : મૂળ હડાળા હાલ મોરબી નિવાસી રામુબેન અમરશીભાઈ મોકાસણા (ઉ. વ. 75) તે અમરશીભાઈ પ્રેમજીભાઈ મોકાસણાના પત્ની અને ગોવિંદભાઇ તથા રાજેશભાઈના માતુશ્રીનું તારીખ...

મોરબી નિવાસી જશુબેન સાણજાનું અવસાન

મોરબી : મૂળ વીરપરડા હાલ મોરબી નિવાસી જશુબેન ઠાકરશીભાઈ સાણજા (ઉં.વ. 70) તે ઠાકરશીભાઈ ગંગારામભાઈ સાણજાના પત્ની, કિશનભાઈ ઠાકરશીભાઈ સાણજા (યુકે)ના માતાનું તારીખ 22-11-2023...

મોરબી નિવાસી મુક્તાબેન નટવરલાલ કૈલાનું અવસાન 

મોરબી : મુળ ખાખરેચી નિવાસી હાલ મોરબી કૈલા મુક્તાબેન (ઉ.વ.69) તે નટવરલાલ ચતુરભાઈ કૈલા (9228867264) ના પત્નિ અને વિજયભાઈ (9974270698) ના માતાનું તા. 20ને...

મોરબી : આબેદાબેન રહીમભાઈ ઘાંચીનું અવસાન

મોરબી : આબેદાબેન રહીમભાઈ ઘાંચી તે સ્વ. રાહીમભાઈ ઘાંચીના પત્ની તથા આશિફભાઈ રહીમભાઈ ઘાંચીના માતાનું અવસાન થયેલ છે. તેઓની મૈયત આજરોજ તા.20ને રાત્રે 11...

ટંકારા નિવાસી જયાબેન ધેટીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી જયાબેન જીવરાજભાઈ ધેટીયા (ઉ.85) તે સ્વ. જીવરાજભાઈ ટપુભાઈ ધેટીયાના પત્ની, ઈશ્વરભાઈ ધેટીયા, કાંતીલાલ ધેટીયા, અરવિંદભાઈ ધેટીયા અને જગદીશભાઈ ધેટીયાના માતાનું...

જીકિયારી નિવાસી દેવજીભાઈ બેચરભાઈ બુડાસણાનું અવસાન

મોરબી : જીકિયારી નિવાસી દેવજીભાઈ બેચરભાઈ બુડાસણા (ઉ.વ.72) તે વિનોદભાઈ દેવજીભાઈ બુડાસણાના પિતાશ્રીનું તા.18ને શનિવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી નિવાસી ગીતાબેન નરેન્દ્રભાઈ મણિયારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગીતાબેન નરેન્દ્રભાઈ મણિયાર તે આશિષભાઇ તથા કોમલ ઋષભભાઈ મહેતાના માતુશ્રી અને દામનગર નિવાસી ભાઈચંદ નરોત્તમદાસ અદાણીના દીકરીનું તારીખ 17 નવેમ્બરના...

મોરબી નિવાસી રમીલાબેન રાવલનું અવસાન

મોરબી : ગં.સ્વ. રમીલાબેન રમણીકલાલ રાવલ તે સ્વ.રમણીકલાલ દલપતરામ રાવલના પત્ની, હિતેષભાઇ, દક્ષેશભાઈ (ટીના મારાજ), શૈલેષભાઇના માતા, ઉદયભાઈ, મયુરભાઇ, ક્રિસભાઈના દાદી, હસુભાઈ તથા પ્રફુલભાઇના...

મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈનું નિધન

મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈ (રફાળેશ્વર મહાદેવ તથા વૈજનાથ મહાદેવ મંદિર- દાણાપીઠ, લોહાણાપરા)નું નિધન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને સોમવારે સાંજે 4થી 6...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેતો વાંકાનેર ક્ષત્રિય સમાજ

વાંકાનેરમાં ક્ષત્રિયનું મહાસંમેલન યોજાયું, જરૂર પડ્યે હિન્દુત્વવાદી પાર્ટી પણ ઉભી કરાશે વાંકાનેર : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ...

માળીયા મિયાણાના હરિપરમાં અનેક મીઠાના અગરમાં પાણી ઘુસી ગયા

મચ્છુ 3 ડેમ નથી પાણી છોડાતા 100 જેટલા અગરિયા પરિવારોની મહેનત ઉપર પાણી ફર્યું હોવાનો અગરિયા હિત રક્ષક સમિતિનો દાવો મોરબી : મચ્છુ - 3...

મોરબીના સુભાષ રોડ ઉપરથી એક્ટિવા ચોરાયું, તસ્કર સીસીટીવીના કેદ

મોરબી : મોરબીના સુભાષ રોડ ઉપર નવયુગ સામેથી જીજે - 36 -એબી - 0514 નંબરનું એક એક્ટિવા અજાણ્યો તસ્કર ચોરો કરી નાસી જતા મોરબી...

મોરબીમાં મહાકાલ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

મોરબી : મોરબીના મહાકાલ ગ્રુપ દ્વારા મોરબીમાં આઈપીએલ ફોર્મેટની જેમ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 11 જેટલી ટીમો ભાગ...