ટંકારા નિવાસી જયાબેન ધેટીયાનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી જયાબેન જીવરાજભાઈ ધેટીયા (ઉ.85) તે સ્વ. જીવરાજભાઈ ટપુભાઈ ધેટીયાના પત્ની, ઈશ્વરભાઈ ધેટીયા, કાંતીલાલ ધેટીયા, અરવિંદભાઈ ધેટીયા અને જગદીશભાઈ ધેટીયાના માતાનું તારીખ 19-11-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-11-2023 ને મંગળવારે બપોરે 3 થી 5 તેઓના નિવાસ સ્થાન ગાયત્રીનગર, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9825631047.

- text

- text