જામખંભાળીયા નિવાસી વિનોદરાય બલભદ્રનું અવસાન
મોરબી : જામ ખંભાળિયા નિવાસી વિનોદરાય ઉમિયાશંકર બલભદ્ર તે મોરબી નિવાસી સારસ્વત બ્રાહ્મણ સ્વ. જન્મેશંકર મણિશંકર એનના જમાઈ, હરેશભાઈ એન તથા જીતુભાઈ એન (મો.નં....
મોરબી : મીનાબેન પ્રમોદરાય પંચોલીનું અવસાન
મોરબી : મીનાબેન પ્રમોદરાય પંચોલી તે સ્વ.પ્રમોદરાય પ્રભુલાલ પંચોલીના ધર્મપત્ની, અતુલભાઇના માતૃશ્રી, મુકેશભાઇના ભાભીનું તા.10ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.12ને બુધવારે...
મોરબી નિવાસી ધીરેનભાઈ મસોતનું નિધન
મોરબી : મૂળ લજાઈ અને હાલ મોરબી નિવાસી ધીરેનભાઈ કાંતિલાલ મસોત (ઉં.વ. 22) તે કાંતિલાલ અમરશીભાઈ મસોત તથા રમાબેન કાંતિલાલ મસોતના પુત્ર, સ્વ. અમરશીભાઈ...
લાલપર નિવાસી ખેંગારભાઈ ભુંભરીયાનું અવસાન
મોરબી: લાલપર નિવાસી ખેંગારભાઈ રમુભાઈ ભુંભરીયા (ઉમર વર્ષ 75) નું તારીખ 10/4/2023 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તારીખ 13/4/2023 ને ગુરૂવારના રોજ સાંજે...
મોરબી નિવાસી પ્રભુભાઈ ઘુમલીયાનું અવસાન
મોરબી: પ્રભુભાઈ ત્રીકુભાઈ ઘુમલીયા (ઉમર વર્ષ 94) તે કરસનભાઈ, મનસુખભાઈ, રમેશભાઈ, શાંતિલાલ તથા સુરેશભાઈના પિતા તથા કાન્તાબેન, જયશ્રીબેન, નયનાબેન, નીતાબેન અને પારુલબેનના સસરાનું તારીખ...
મોરબી : જયાબેન રમણીકભાઈ જાદવનું અવસાન, ગુરુવારે બેસણું
મોરબી : જયાબેન રમણીકભાઈ જાદવ તે રમણીકભાઈ છગનભાઈ જાદવના પત્ની અને આનંદભાઈ અને પરેશભાઈના માતાનું તા. ૮ ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...
મોરબી નિવાસી શશીકાંતભાઈ કારીયાનું અવસાન
મોરબી: શશીકાંતભાઈ ઝવેરચંદભાઈ કારીયા તે અતુલભાઇ, હિતેશભાઈ, માધવીબેન મિરાણીના પિતા, તે રાજકોટ નિવાસી સ્વ. ગિરધરલાલ હરિભાઈ ગોટેચાના જમાઈનું તારીખ 8/4/2023ના રોજ અવસાન થયું છે....
મોરબી : મશીબેન દાનાભાઈ રૂંજા ( ઉ.વ.103)નું અવસાન
મોરબી : બોરિયાવાસ નિવાસી મશીબેન દાનાભાઈ રૂંજા ( ઉ.વ.103)નું તા. 6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10ને સોમવારના રોજ બોરિયાવાસ ખાતે 4થી...
મોરબી : કાજલબેન કિશનભાઈ ચારોલાનું અવસાન
મોરબી : કાજલબેન કિશનભાઈ ચારોલા ( ઉ.વ.32)નું તા. 8ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને રવિવારના રોજ પટેલ સમાજવાડી, બેલા ખાતે રાત્રે...
મોરબી નિવાસી લાભુબેન વિડજાનું અવસાન
મોરબી: લાભુબેન હરજીવનભાઈ વિડજા (ઉંમર વર્ષ 70) તે હરજીવનભાઈ ભુરજીભાઈ વિડજાના પત્ની, તે દલસુખભાઈ, અરુણભાઈ તથા કિશોરભાઈના માતાનું તારીખ 8/4/2023ના રોજ અવસાન થયું છે....