મોરબી નિવાસી પ્રભુભાઈ ઘુમલીયાનું અવસાન 

- text


મોરબી: પ્રભુભાઈ ત્રીકુભાઈ ઘુમલીયા (ઉમર વર્ષ 94) તે કરસનભાઈ, મનસુખભાઈ, રમેશભાઈ, શાંતિલાલ તથા સુરેશભાઈના પિતા તથા કાન્તાબેન, જયશ્રીબેન, નયનાબેન, નીતાબેન અને પારુલબેનના સસરાનું તારીખ 9/4/2023ના રોજ અવસાન થયું છે. લૌકિકક્રિયા તારીખ 17/4/2023 ને સોમવારે ઉમા હાઇટ્સ, શક્તિ ટાઉનશીપ-2, ગોકુળ ફાર્મની, બાજુમાં ઘુનડા રોડ મુકામે રાખવામાં આવી છે. સદગતનું બેસણું રાખેલ નથી. (મો. નં. 98258 80574, 94267 88284)

- text

- text