લાલપર નિવાસી ખેંગારભાઈ ભુંભરીયાનું અવસાન

- text


મોરબી: લાલપર નિવાસી ખેંગારભાઈ રમુભાઈ ભુંભરીયા (ઉમર વર્ષ 75) નું તારીખ 10/4/2023 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તારીખ 13/4/2023 ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે.

- text

- text