મોરબી: લાલપર નિવાસી ખેંગારભાઈ રમુભાઈ ભુંભરીયા (ઉમર વર્ષ 75) નું તારીખ 10/4/2023 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તારીખ 13/4/2023 ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે.
મોરબી : મોરબીમાં ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ફ્લેગ...
મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને...