મોરબી : મશીબેન દાનાભાઈ રૂંજા ( ઉ.વ.103)નું અવસાન

- text


મોરબી : બોરિયાવાસ નિવાસી મશીબેન દાનાભાઈ રૂંજા ( ઉ.વ.103)નું તા. 6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10ને સોમવારના રોજ બોરિયાવાસ ખાતે 4થી 6 બેસણું રાખેલ છે.

લી. રાજુભાઈ રૂંજા

રામભાઈ રૂંજા

અમિતભાઇ રૂંજા

વિક્રમભાઈ રૂંજા

- text

કમલેશભાઈ રૂંજા

 

- text