- text
મોરબી : બોરિયાવાસ નિવાસી મશીબેન દાનાભાઈ રૂંજા ( ઉ.વ.103)નું તા. 6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10ને સોમવારના રોજ બોરિયાવાસ ખાતે 4થી 6 બેસણું રાખેલ છે.
લી. રાજુભાઈ રૂંજા
રામભાઈ રૂંજા
અમિતભાઇ રૂંજા
વિક્રમભાઈ રૂંજા
- text
કમલેશભાઈ રૂંજા
- text