સરતાનપર રોડ ઉપર સીરામીક ફેકટરીમાં પડી જતા શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ માઇક્રોન સિરામિક ફેકટરીમાં પડી જતા લાલજીયાવન દશરથભાઈ સરોજ ઉ.35 નામના શ્રમિકનું પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text