મોરબી : મીનાબેન પ્રમોદરાય પંચોલીનું અવસાન 

- text


મોરબી : મીનાબેન પ્રમોદરાય પંચોલી તે સ્વ.પ્રમોદરાય પ્રભુલાલ પંચોલીના ધર્મપત્ની, અતુલભાઇના માતૃશ્રી, મુકેશભાઇના ભાભીનું તા.10ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.12ને બુધવારે સાંજે 5થી 6 વાગ્યે રણછોડરાયજી મંદિરે મોચી ચોકમાં રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text