જુની પીપળી નિવાસી જેઠલોજા અંબારામભાઈ છગનભાઈનું અવસાન 

જૂની પીપળી : જેઠલોજા અંબારામભાઈ છગનભાઈ તે મિન્ટુભાઈ, નિરાલીબેનના પિતાનું તા. ૧૯ને બુધવારના અવસાન થયું છે. બેસણું તા. ૨૧ના શુક્રવારના બપોરના ૩ થી ૬...

મોરબી નિવાસી અશોકભાઈ ચાવડાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ ગોવિંદભાઈ ચાવડા તે ગં.સ્વ. હંસાબેન ચાવડાના પતિ, તે મેહુલભાઈ ચાવડા તથા મેઘાબેન સ્મિતરાજ ચૌહાણ (રાજકોટ)ના પિતાનું તારીખ 18-4-2023 ને મંગળવારના...

મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું તા.તા.14ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન હરભોલે હોલ, સત્યમ પાનવાળી શેરી...

મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ.65) તે ગૌરીશંકર જગજીવન ભટ્ટના પુત્ર તથા રમેશભાઈના નાનાભાઈ તેમજ મયુરભાઈ, દીપ્તિબેનના કાકા અને હર્ષના દાદા (મૂળ...

મોરબીના ભગવાનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વાધડિયા ભગવાનભાઈ ગંગારામભાઈ (ઉ.વ.૬૦) તે ચમનભાઈ, દિનેશભાઈ, ભાવેશભાઈના ભાઈ, તેમજ ધાર્મિકભાઈના પિતાનું તા. ૧૪ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબીના કેશવનગર નિવાસી અવચરભાઈ કુનપરાનું અવસાન

મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી અવચરભાઈ ચતુરભાઈ કુનપરા (ઉમર વર્ષ 81) તે મનસુખભાઈ કુનપરા (8156009408)ના પિતાનું તારીખ 11/4/2023ના રોજ અવસાન થયું છે. જેમની...

મોરબી નિવાસી બાબુલાલ કુબાવતનું અવસાન 

મોરબી: મુ.લાડકધાર હાલ મોરબી બાબુલાલ દ્વારકાદાસ કુબાવત (ઉમર વર્ષ 90) તે ભરતભાઈ (99985 87827)ના પિતા તથા રવિભાઈ (95744 03339)ના દાદાનું તારીખ 12/4/2023 ના રોજ...

મોરબી : લાલજીભાઈ દમાભાઈ ક્લોલાનું અવસાન

મોરબી :: લાલજીભાઈ દમાભાઈ ક્લોલા (ઉ.વ.63)નું તા.12ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું સસરા પક્ષનું બેસણુ તા. 15ને શનિવારે સવાઈ 8થી 10 વિનાયક એપાર્ટમેન્ટ,...

મોરબી : ધીરુભાઈ માવજીભાઈ ભૂતનું અવસાન

મોરબી : મૂળ લુણસરના હાલ મોરબી નિવાસી ધીરુભાઈ માવજીભાઈ ભૂત(ઉ.વ. 58)નું તા. 12ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 15ને શનિવારના રોજ...

મોરબી નિવાસી જાવેદભાઈ નાથાણીનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી જાવેદભાઈ હનીફભાઈ નાથાણી (ઉં. વ. 41) તે હનીફભાઈ અબ્દુલભાઈ નાથાણી (બ્લૂ સ્ટાર સિલેક્શન) (મો. નં. 982 5913468)ના પુત્ર અને જાહિરભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...