જામખંભાળીયા નિવાસી વિનોદરાય બલભદ્રનું અવસાન

- text


મોરબી : જામ ખંભાળિયા નિવાસી વિનોદરાય ઉમિયાશંકર બલભદ્ર તે મોરબી નિવાસી સારસ્વત બ્રાહ્મણ સ્વ. જન્મેશંકર મણિશંકર એનના જમાઈ, હરેશભાઈ એન તથા જીતુભાઈ એન (મો.નં. 9979442592) તથા મોરબી લોહાણા સમાજના ગોર અતુલભાઈ એન તથા કેતનભાઈ એનના બનેવીનું તારીખ 9-4-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની સાદડી તારીખ 13-4-2023 ને ગુરુવારના રોજ બપોરે 4 થી 5 કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, જેલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text