મોરબીઃ જેપુર નિવાસી બચુભાઈ ઘમાસણાનું અવસાન

- text


મોરબીઃ જેપુર નિવાસી બચુભાઈ કુંવરજીભાઈ ઘમાસણા (ઉં.વ. 72) તે અશ્વિનભાઈ ઘમાસણા તથા જીગ્નેશભાઈ ઘમાસણાના પિતા, તે સ્વ. સંઘાભાઈ કુંવરજીભાઈ ઘમાસણા તથા સ્વ. લક્ષ્મણભાઈ કુંવરજીભાઈ ઘમાસણા તથા પ્રાગજીભાઈ કુંવરજીભાઈ ઘમાસણા તથા બળવંતભાઈ કુંવરજીભાઈ ઘમાસણાના ભાઈનું તારીખ 10-4-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-4-2023 ને ગુરુવારના રોજ સવારે 8-30 થી 10-30 સુધી તેઓના નિવાસ સ્થાન જેપુર મુકામે રાખવામાં આવ્યું છે તથા ઉત્તરક્રિયા તારીખ 20-4-2023 ને ગુરુવારના રોજ રાખવામાં આવી છે. મો.નં. 98796 33534, 93283 04797.

- text

- text