મોરબીના ગાળા નિવાસી કાંતિભાઈ અમરશીભાઈ દલસાણીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામ નિવાસી દલસાણીયા કાંતિભાઈ અમરશીભાઈ (ઉ.56 ) તે હસમુખભાઈ અમરશીભાઈ દલસાણીયા, દિનેશભાઈ અમરશીભાઈ દલસાણીયાના ભાઈ અને પરેશકુમાર કાંતિભાઈ દલસાણીયાના...

અમૃતલાલ છગનભાઈ જીવાણીનું અવસાન

મોરબી : અમૃતલાલ છગનભાઈ જીવાણીનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ દરમિયાનલક્ષ્મી એપાર્ટમેન્ટ, વિજયનગર સોસાયટી,...

મહેન્દ્રનગર નિવાસી હરિલાલ મેરજાનુ અવસાન 

મોરબી: મહેન્દ્રનગર નિવાસી હરિલાલ ગાંડુભાઈ મેરજા (ઉમર વર્ષ 65) તે કેતનભાઇ (97268 36488) તથા કલ્પેશભાઈ (97277 56488)ના પિતાનું તારીખ 23/4/2023ના રોજ અવસાન થયું છે....

મોરબી નિવાસી કિરણભાઈ ભોજાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કિરણભાઈ નરશીભાઈ ભોજાણી તે મીરલબેન કિરણભાઈ ભોજાણીના પતિ, નીલકુમાર કિરણભાઈ ભોજાણીના પિતા, હરસુખલાલ નરશીભાઈ ભોજાણીના ભાઈ, પ્રફુલાબેન હરસુખલાલ ભોજાણીના દિયર,...

માળીયાના સરવડ (સરદારનગર) નિવાસી રતનશીભાઈ આદ્રોજાનું અવસાન

માળીયા : સરવડ (સરદારનગર) નિવાસી રતનશીભાઈ શીવાભાઈ આદ્રોજા તે સ્વ. પ્રાણજીવનભાઈ રતનશીભાઈ પટેલ તથા બેચરભાઈ રતનશીભાઈ પટેલ (મો.નં. 9912456562) ભુપેન્દ્રભાઈ રતનશીભાઈ પટેલ (મો.નં. 9712979576)ના...

મોરબી નિવાસી ચંપકલાલ જાનીનું અવસાન

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચંપકલાલ જટાશંકર જાની તે યોગેશભાઈ જાની તથા જુલીબેન કેતનભાઈ દવેના પિતાનું તારીખ ૨૦/૪/૨૦૨૪ ને ગુરુવારના રોજ અવસાન...

મોરબીના રંગપર નિવાસી કાંતાબેન કાચરોલાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના રંગપર નિવાસી કાંતાબેન જાદવજીભાઈ કાચરોલા તે ચંદ્રકાંતભાઈ જાદવજીભાઈ પટેલ તથા મનુભાઈ જાદવજીભાઈ પટેલના માતાનું તારીખ 20-4-2023 ને ગુરુવારના રોજ અવસાન...

મોરબી નિવાસી હેમીબેન કાવરનું અવસાન

મોરબી: હેમીબેન કલ્યાણજીભાઈ કાવર (ઉમર વર્ષ 90) તે રમેશભાઈ તથા રાજેશભાઈ (98256 46932, 97379 58601)ના માતાનું તારીખ 20/4/2023 ના રોજ અવસાન થયું છે. તેમનું...

જુની પીપળી નિવાસી જેઠલોજા અંબારામભાઈ છગનભાઈનું અવસાન 

જૂની પીપળી : જેઠલોજા અંબારામભાઈ છગનભાઈ તે મિન્ટુભાઈ, નિરાલીબેનના પિતાનું તા. ૧૯ને બુધવારના અવસાન થયું છે. બેસણું તા. ૨૧ના શુક્રવારના બપોરના ૩ થી ૬...

મોરબી નિવાસી અશોકભાઈ ચાવડાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ ગોવિંદભાઈ ચાવડા તે ગં.સ્વ. હંસાબેન ચાવડાના પતિ, તે મેહુલભાઈ ચાવડા તથા મેઘાબેન સ્મિતરાજ ચૌહાણ (રાજકોટ)ના પિતાનું તારીખ 18-4-2023 ને મંગળવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: મતદાન જાગૃતિ માટે ભૂત કોટડા શાળામાં વિશાળ રંગોળી બનાવાઈ

Morbi: મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુ ને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મતદાન જાગૃતિ...

શ્રી વલ્લભાચાર્યજીનો આજે ૫૪૭મો પ્રાગટ્ય ઉત્સવ : મહાપ્રભુજીએ મચ્છુ નદીના કાંઠે છોકરના વૃક્ષ હેઠળ...

પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સરળ માર્ગ 'પુષ્ટિ માર્ગ' શ્રી વલ્લભે જગતને આપ્યો મહાપ્રભુજીએ આપેલો ''શ્રી કૃષ્ણ: શરણં મમ્''નો મંત્ર આજે ઘરે-ઘરે ગુંજન કરે છે નાની...

Morbi: મતદાનના દિવસે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

Morbi: આગામી તારીખ 7 મેના રોજ (મંગળવાર) ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ સંદર્ભે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો...

Morbi: રવિવારે અહીં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કરાશે

Morbi: મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના...